
Nirmohi Publication
અવતરણ
Product Code:
9798224984800
ISBN13:
9798224984800
Condition:
New
$55.16

અવતરણ
$55.16
અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા 'નંદી' દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્રહમાં આધ્યાત્મિક કાવ્યો, પ્રણય કાવ્યો, ચિંતન કાવ્યો, અનુભવ કાવ્યો, કોરોનાકાળ કાવ્યો, ઉત્સવ કાવ્યો વગેરે પ્રકારના કાવ્યોનો રસથાળ પીરસવામાં આવ્યો છે. આ કાવ્યસંગ્રહમાં સમાવેશ તમામ કાવ્યો આપનું મન મોહી લેશે.
Author: Tulsibhai Vaghela Nandi' |
Publisher: Nirmohi Publication |
Publication Date: Feb 15, 2024 |
Number of Pages: 160 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798224984800 |